પોસ્ટ્સ

ફેબ્રુઆરી 12, 2024 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

Triumphant Trio: Modi, Dobhal, and Dr. Jaishankar Leading India's Diplomatic Renaissance

On one hand, the opening of a temple in an Arab country; on the other, the release of eight Indians from Qatar. In the news of sheer joy, many people remembered that Kulbhushan Yadav had not yet been spared. There is nothing wrong in remembering, but those people never recall Rabindra Kaushik, whom Indiraji bestowed with the title of Tiger. No one recalls that he was immortalized by Salman and Salim Khan through films made on him, but when Rabindra Kaushik's identity was revealed, the government turned a blind eye. People have also forgotten that we spared 93,000 Pakistani soldiers but completely disregarded 75 prisoners of war. Even today, no one remembers them. Currently, we cannot discern the government's policy for the repatriation of the eight Indians. When PM Modi engaged in talks in Dubai with Sheikh Al Thani, the Emir of Qatar, there was hope in everyone's mind for a positive outcome. The death sentence was commuted to life imprisonment, and today those individuals

नींद निशानी मौत की, उठ कबीरा जाग,और रसायन छाँड़िके, नाम रसायन लाग

એક તરફ આરબ દેશમાં મંદિરનું ઉદઘાટન બીજી તરફ કતારથી આઠ ભારતીયનો છુટકારો. આનંદના સમાચારમાં ઘણા લોકોને કુલભૂષણ યાદવનો છૂટકારો નથી થયો તે યાદ આવ્યું . યાદ આવ્યું એમાં કશું ખોટું નથી પણ એ લોકો રવીન્દ્ર કૌશિકને કદી યાદ નથી કરતા, જેને ઈન્દિરાજીએ ટાઇગરનો ખિતાબ આપેલો . સલમાન ને સલીમ ખાને તેની પર ફિલ્મો બનાવી ટંકશાળ પાડી પણ રવીન્દ્ર કૌશિકની આઇડેન્ટિટી ખુલ્લી પડી ત્યારે સરકારે હાથ ઊંચા કરી દીધા હતા એ કોઈ યાદ કરતું નથી.  લોકો એ પણ ભૂલી ગયા છે કે પાકિસ્તાનના 93000 સૈનિકો આપણે બક્ષી દીધા હતા પણ સામે 75 યુદ્ધકેદીઓને આપણે સાવ ભૂલી જ ગયેલા. આજે પણ કોઈને યાદ નથી આવતું . અત્યારે આઠ ભારતીયની ઘરવાપસી માટે સરકારની સમ, દામ, દંડ ભેદ નીતિ જોઈ શકતા નથી.  જ્યારે દુબઈમાં મોદીએ દુબઈમાં  કતારના અમીર શેખ અલ થાની જોડે જે મંત્રણા કરી હતી ત્યારે સહુના મનમાં આશા હતી કે પોઝિટિવ પરિણામ આવશે. ફાંસીની સજા ઉમર કેદમાં પરિણમી ને આજે એ લોકો ઘરે સહીસલામત આવી ગયા છે.  બાકી હતું એમ 2028માં પૂરો થતો LNG નો કરાર રીન્યુ કર્યો તે પણ 6 બિલિયન ડોલર કમ કરીને . અને કોઈ કસર રહી જતી હોય તેમ વધુ, પોતે  કાંડા આમળવાનું છોડીને CIA ને કામ સોંપ્યુ

આવરણ: ખુલ્લી આંખે અંધારપટ

છબી
ગુજરાતી સાહિત્ય રસિકોમાં દક્ષિણ ભારતીય સાહિત્ય વિશે ખાસ જાગૃતિ નથી. જ્યારે ગૂગલ સર્ચ કરી ત્યારે ઍક નામ મળ્યું  લેખક ડૉ. સંતેશિવારા લિંગાનૈયા ભૈરપ્પા. જેમને લોકો ડૉ.એસ.એલ.ભૈરપ્પા તરીકે ઓળખે છે, ભૈરપ્પાજી કન્નડ ભાષામાં લખે છે ઉપરાંત હિન્દીમાં પણ લોકપ્રિય નવલકથાઓ આપી છે. પરંતુ,  મોટાભાગના પુસ્તકો ઈતર ભાષામાં પ્રકાશિત થયા છે. તેમના ઘણાં પુસ્તકો અને મળેલાં સન્માન એક બ્લોગમાં સમાવવા એટલે શક્ય નથી કારણકે તેની યાદી લગભગ છ કે સાત પાનાં ભરીને છે. તેમની સૌથી ચર્ચાસ્પદ રહેલ નવલકથા છે આવરણ.  આ પુસ્તકમાં શું છે? શા માટે વાંચવું જોઈએ?   આવરણ મૂળ કન્નડમાં છે , જે વિવિધ ભાષામાં અનુવાદ થઇ છે. ગૂગલ એવી માહિતી આપે છે કે વિવિધ ભાષામાં તેની 38 જેટલી આવૃત્તિ પાંચ વર્ષમાં થઇ ચૂકી હતી.   નવલકથાની શરૂઆત તુંગભદ્રા બંધના સરકારી અતિથિગૃહના ઉપરના માળની બારીમાંથી બહાર જોઈ રહેલી રઝિયાથી થાય છે. તે અસ્વસ્થ છે.  શું છે તેની અસ્વસ્થતાનું કારણ ?  આ વર્ણનથી શરુ  થાય છે નવલકથા .  લગ્ન 28 વર્ષ થઇ ચુક્યા છે. દંપતી પ્રૌઢવસ્થામાં પ્રવેશી રહ્યું છે. પતિ આમિર ફિલ્મમેકર્સ છે. ડોક્યુમેન્ટરી ફિલ્મ બનાવે છે. જેમાં રિસર્ચ